Tag Archives: વિદ્યાસહાયક ભરતી 2022

વિદ્યાસહાયક ભરતી 2022 : 2600 વિદ્યાસહાયકની થશે ભરતી

By | October 10, 2022

નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું 2600 વિદ્યાસહાયક ભરતી 2022 2,600 વિદ્યાસહાયકોની આવતીકાલે જાહેરાત આવશે & ભરતી કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય ધોરણ 1 થી 5માં 1,000 અને ધોરણ 6 થી 8માં 1,600 એમ કુલ આવશે મળીને 2,600 વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવશે. વિદ્યાસહાયક ભરતી 2022 11 ઓક્ટોબર, 2022ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે જેમાં ધોરણ 1… Read More »

વિદ્યાસહાયક ભરતી 2022, વાંચો ઓફિશ્યિલ નોટિફિકેશન

By | September 26, 2022

વિદ્યાસહાયક ભરતી 2022 : શ્રી શકિત સેવા મંડળ ટ્રસ્ટ ભરૂચ સંચાલીત તેમજ આદિજાતિ વિકાસ વિભાગ ગુ.રા. ગાંધીનગર ની માન્યતા પ્રાપ્ત નીચે જણાવેલ આશ્રમશાળાઓ માટે “વિદ્યાસહાયક”ની જગ્યા ભરવા માટે મદદનીશ કમિશ્નરશ્રી આદિજાતિ વિકાસ ભરૂચ જિ. ભરૂચના પત્ર ક્રમાંક : મક/આવિ/એન.ઓ.સી./૨૦૨૨-૨૩/૧૯૬૨ થી ૬૭ તા. ૧૫-૦૯-૨૦રર પત્રથી જગ્યાઓ ભરવા અંગેની મંજૂરી મળતા, જાહેરાતમાં જણાવેલ જરૂરી લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી… Read More »

વિદ્યાસહાયક ભરતી 2022 : રેલ્વા આશ્રમશાળા ભરતી

By | September 3, 2022

વિદ્યાસહાયક ભરતી 2022 : આદિવાસી સામાજીક કેન્દ્ર એજયુકેશનલ સોસાયટી નિવાલ્દા સંચાલીત આદિજાતિ વિકાસ વિભાગ ગુ.રા.ગાંધીનગરની માન્યતા પ્રાપ્ત આશ્રમશાળા રેલ્વા, તા.ડેડિયાપાડા, જિ.નર્મદામાં ધો-૬ થી ૮ માટે “વિદ્યાસહાયક” ની જગ્યા ભરવા માટે માટે અરજી મંગાવામાં આવી છે. વિદ્યાસહાયક ભરતી 2022 આશ્રમશાળા રેલ્વા ભરતી 2022, વધુ માહિતી નીચે મુજબની લાયકાત ધરાવતા વિદ્યાસહાયક ભરતી માટે અરજી આમંત્રિત કરી છે,… Read More »