વિદ્યાસહાયક ભરતી 2022 : 2600 વિદ્યાસહાયકની થશે ભરતી
નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીશું 2600 વિદ્યાસહાયક ભરતી 2022 2,600 વિદ્યાસહાયકોની આવતીકાલે જાહેરાત આવશે & ભરતી કરવાનો રાજ્ય સરકારનો નિર્ણય ધોરણ 1 થી 5માં 1,000 અને ધોરણ 6 થી 8માં 1,600 એમ કુલ આવશે મળીને 2,600 વિદ્યાસહાયકોની ભરતી કરવામાં આવશે. વિદ્યાસહાયક ભરતી 2022 11 ઓક્ટોબર, 2022ના રોજ જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવશે જેમાં ધોરણ 1… Read More »