Tag Archives: અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022 @anubandham.gujarat.gov.in

By | October 15, 2022

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022 : શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ ગુજરાત સરકાર મદદનિશ નિયામક (રોજગાર)ની કચેરી, અમદાવાદ દ્વારા આયોજીત રોજગાર ભરતી મેળો તારીખ 17/10/2022ના રોજ સવારે ૧૦: કલાકે અસારવા બહુમાળી ભવન, પ્રથમ માળ, બ્લોક-ડી, ગીરધરનગર બ્રીજ પાસે, શાહીબાગ અમદાવાદ ખાતે યોજાશે, આ ભરતી મેળામાં ઉમેદવારની કઈ રીતે પસંદગી કરવામાં આવે છે? ભરતી મેળાની… Read More »

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022 @anubandham.gujarat.gov.in

By | September 8, 2022

અમદાવાદ રોજગાર ભરતી મેળો 2022 : અમદાવા મહા રોજગાર ભરતી મેળો મદદનીશ નિયામક (રોજગાર)ની કચેરી / આર.વી. ફાઉન્ડેશન અને આઈ.ટી.આઈ ચાંદખેડા, અમદાવાદ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. આ મહા રોજગાર ભરતી મેળો તારીખ 13-09-2022ના રોજ આઈ.ટી.આઈ ચાંદખેડા, અમદાવાદ વ્રજ ટેનામેન્ટની સામે, આઈ.ઓ,સી. રોડ ચાંદખેડા, અમદાવાદ ખાતે યોજાશે. આ ભરતી મહા રોજગાર ભરતી મેળામાં અમદાવાદ જીલ્લાની… Read More »