Tag Archives: વિદ્યાસહાયક ભરતી

વિદ્યાસહાયક ભરતી, વ્યારા આશ્રમ શાળા ભરતી 2022

By | October 12, 2022

વ્યારા આશ્રમશાળા ભરતી 2022 : શ્રી જાગૃતિ સેવા સમાજ ગડત તા. વ્યારા, જી. તાપી, સંચાલિત આશ્રમશાળા જેસીંગપુર અને આશ્રમશાળા બામણમાળ વિધાસહાયક ભરતી માટે અરજી મંગાવવામાં આવે છે. જે મિત્રો આશ્રમશાળા વિદ્યાસહાયક ભરતી 20222ની રાહ જોઈ રહ્યા છે તેઓ માટે સારો મોકો છે. ભરતીને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય… Read More »