Tag Archives: દિવાળી પર લાગશે સૂર્યગ્રહણ

દિવાળી પર લાગશે સૂર્યગ્રહણ, ૨૭ વર્ષ પછી આવો સંયોગ. આ રાશિઓ પર પડશે ખરાબ અસર

By | October 25, 2022

દિવાળી પર લાગશે સૂર્યગ્રહણ : જ્યોતિષ શાસ્ત્રમાં સૂર્યગ્રહણને ઘણું મહત્વ આપવામાં આવે છે. જ્યારે તે થાય છે ત્યારે તે દરેક ૧૨ રાશિઓના જાતકોને અસર કરે છે. આ વર્ષે ૨૫ ઓક્ટોબરે વર્ષનું છેલ્લું સૂર્યગ્રહણ થવા જઈ રહ્યું છે. રસપ્રદ વાત એ છે કે આ ગ્રહણ દિવાળીના દિવસે થઈ રહ્યું છે. આવો દુર્લભ સંયોગ ૨૭ વર્ષ પછી… Read More »