Tag Archives: જીતુભાઈ વાઘાણી દ્વારા શિક્ષણ વિભાગમાં 5360 જગ્યાઓ માટે ભરતી તથા TET ની પરીક્ષા અંગે જાહેરાત

જીતુભાઈ વાઘાણી દ્વારા શિક્ષણ વિભાગમાં 5360 જગ્યાઓ માટે ભરતી તથા TET ની પરીક્ષા અંગે જાહેરાત

By | September 7, 2022

શિક્ષકોની 5360 જગ્યાઓની ભરતીની જાહેરાત: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે કેબિનેટ બેઠક યોજાઇ હતી. જેમાં લેવાયેલા નિર્ણય અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જાહેરાત કરતાં કહ્યું કે આવનાર સમયમાં શિક્ષકોની 5360 જગ્યાઓ ભરવામાં આવશે. ટુંક સમયમાં શિક્ષકોની ભરતી માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા શરૂ થશે. આગામી સમયમાં પરીક્ષાનું આયોજન પણ કરી દેવામાં આવશે. જિલ્લાફેરનો નિર્ણય… Read More »