Tag Archives: જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2023

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2023, ફોર્મ ભરવાનુ શરુ

By | January 3, 2023

જવાહર નવોદય વિદ્યાલય ધોરણ 6 પ્રવેશ 2023: ભારતના તમામ રાજયોમાં આવેલી જવાહર નવોદય વિદ્યાલય માં ધોરન ૬ મા એડમીશન આપવા માટે દર વર્ષે પ્રવેશ પરીક્ષા લેવામા આવે છે. આ પ્રવેશ પરીક્ષા માટે હાલ ધોરણ ૫ મા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ ફોર્મ ભરી શકે છે. શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૪ માટે ધોરણ ૬ મા પ્રવેશ આપવા માટે ચાલુ વર્ષની… Read More »