Tag Archives: ઇન્ડિયન નેવી અગ્નિવીર ભરતી 2022

ઇન્ડિયન નેવી અગ્નિવીર ભરતી 2022-કુલ જગ્યાઓ 1400,પગાર 30000 થી શરૂ

By | November 25, 2022

ઇન્ડિયન નેવી અગ્નિવીર ભરતી 2022:ઇન્ડિયન નેવી દ્વારા અગ્નિપથ યોજના હેઠળ નાવિક અગ્નિવીર ની ભરતી કરવા માટે ઓફિશિયલ નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. આ ભરતીમાં ભાગ લેવા ઇચ્છુક ઉમેદવાર તારીખ 08 ડિસેમ્બર 2022 થી 17 ડિસેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકશે. ઇન્ડિયન નેવી દ્વારા અગ્નિવીર ની બીજી બેંચ માટે આ ભરતી કરવામાં આવશે. ત્રણેય સેનાઓમાં… Read More »